WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Divyang Bus Pass Yojana | દિવ્યાંગ બસ પાસ યોજના । @sje.gujarat.gov.in

Divyang Bus Pass Yojana | દિવ્યાંગ બસ પાસ યોજના । @sje.gujarat.gov.in

e Samaj Kalyan | Divyang S.T Bus Pass | Handicapped Bus Pass form PDF | Viklang bus pass online Gujarat | e samaj kalyan portal । સમાજ કલ્યાણ યોજનાઓ

ગુજરાત સરકાર દ્વારા સામાજિક સુરક્ષાને લગતી ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. Social Security ના વર્ગમાં વિધવા લાભાર્થીઓ, દિવ્યાંગ લાભાર્થીઓ, આર્થિક રીતે નબળા લાભાર્થીઓ વગેરેનો સમાવેશ થાય છે. તેમના માટે Social Justice And Empowerment Department (SJED) વિવિધ પેટા વિભાગો આવેલા છે, જેવા કે નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ, નિયામક, વિકસતી જાતિ કલ્યાણ, નિયામક, સમાજ સુરક્ષા વગેરે કાર્યરત છે. આ  વિભાગ દ્વારા ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે.

તમારી વિષયવસ્તુ પસંદ કરો.

    Viklang Bus Pass Online Gujarat

    Government of Gujarat હેઠળ કામગીરી કરતા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ઘણી યોજનાઓ ચાલે છે. જેમાં Director Social Defense હેઠળ દિવ્યાંગોના કલ્યાણ માટે વિવિધ સરકારી યોજનાઓ ચાલે છે. જેમાં Divyang Lagna Sahay, દિવ્યાંગ સાધન સહાય, વિકલાંગ વૃદ્ધ પેન્‍શન યોજના વગેરે. જેમાં આ આર્ટિકલના માધ્યમ દ્વારા Divyang Bus Pass yojna વિશે વિગતવાર માહિતી રજૂ કરીશું.

    દિવ્યાંગ બસ પાસ યોજનાનો  હેતુ

    નિયામક સમાજ સુરક્ષા દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ માટે ગુજરાત એસ.ટી. બસ પાસ યોજના ચલાવવામાં આવે છે. જેમાં ગુજરાતના દિવ્યાંગ વ્યકિતઓને વધુ અભ્યાસ માટે, સારવાર માટે, નોકરી ધંધાના સ્થળે કે અન્ય કોઈપણ સ્થળે સરળતાથી જઈ શકે તે માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. દિવ્યાંગ લાભાર્થી આ યોજના હેઠળ ગુજરાત રાજ્યની હદમાં GSRTC ની બસોમાં વિનામૂલ્યે પ્રવાસ કરી શકે છે.

    યોજનાની પાત્રતા

    Government of Gujarat ના e samaj kalyan યોજના માટે પાત્રતા નક્કી કરેલી છે. જેમાં દિવ્યાંગ બસ પાસ યોજના માટે નીચે મુજબની પાત્રતા નક્કી કરેલી છે.

    • 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવનાર વ્યક્તિને આ યોજનાનો લાભ મળે.
    • દિવ્યાંગ વ્યક્તિ દિવ્યાંગ ઓળખકાર્ડ ધરાવતો હોવો જોઈએ.

    યોજના હેઠળ મળવાપાત્ર લાભ

    ગુજરાતના દિવ્યાંગ લાભાર્થીઓ Handicapped bus pass form online અરજી કરવાની રહેશે. જેના દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર પરિવહનની તમામ પ્રકારની બસોમાં, ગુજરાત રાજ્યની હદમાં વિનામૂલ્યે મુસાફરી કરવાનો લાભ આપવામાં આવે છે.

    યોજનાનું નામDivyang Bus Pass Yojana
    ભાષાગુજરાતી અને English
    ઉદ્દેશદિવ્યાંગોનો સર્વાંગી વિકાસ થાય તેમજ તેઓ ધંધા,
    રોજગાર મેળવીને તેમનું સમાજમાં પુન:સ્થાપન થાય
    લાભાર્થીદિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને
    સહાયદિવ્યાંગ ઓળખકાર્ડ ધરાવતા લાભાર્થીઓને
    એસ.ટી. બસમાં મફત મુસાફરી કરી શકશે.
    ઓફિશીયલ વેબસાઈટhttps://esamajkalyan.gujarat.gov.in/
    અરજી કેવી રીતે કરવીClick કરો.

    દિવ્યાંગતાની ટકાવારી મુજબ લાભ

    Viklang Bus Pass Online Form  ભરવા માટે નિયામક સમાજ સુરક્ષાની કચેરી દ્વારા દિવ્યાંગોની ટકાવારી નક્કી કરેલી છે. કેટલી દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને લાભ મળશે તે નીચે મુજબ છે.

    ક્રમદિવ્યાંગતામળવાપાત્ર યોજનાનો લાભ
    1અંધત્વ40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે.
    તથા 80 ટકા કે તેથી વધુ દ્રષ્ટિવિષયક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ
    તથા તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
    2આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે.
    3સાંભળવાની ક્ષતિ40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે. તથા
    80 ટકા કે તેથી વધુ દ્રષ્ટિવિષયક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા
    તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
    4ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે. તથા
    80 ટકા કે તેથી વધુ દ્રષ્ટિવિષયક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા
    તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
    5સામાન્ય ઇજા જીવલેણ રકતસ્ત્રાવ40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે.
    6ઓછી દ્રષ્ટી40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે. તથા
    80 ટકા કે તેથી વધુ દ્રષ્ટિવિષયક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા
    તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
    7ધ્રુજારી સ્નાયુબધ્ધ કઠોરતા40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે. તથા
    80 ટકા કે તેથી વધુ દ્રષ્ટિવિષયક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા
    તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
    8બૌધ્ધિક અસમર્થતા40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા
    સહાયકને વિના મૂલ્યે મફત મુસાફરીનો લાભ મળવાપાત્ર થશે.
    9હિમોગ્લોબિનની ઘટેલી માત્રા40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે. તથા
    80 ટકા કે તેથી વધુ દ્રષ્ટિવિષયક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા
    તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
    10રકતપિત-સાજા થયેલા40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે. તથા
    80 ટકા કે તેથી વધુ દ્રષ્ટિવિષયક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા
    તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
    11દીર્ધકાલીન અનેમિયા40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે.
    12એસીડના હુમલાનો ભોગ બનેલા40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે.
    13હલન ચલન સથેની અશકતતા40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે. તથા
    80 ટકા કે તેથી વધુ દ્રષ્ટિવિષયક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા
    તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
    14સેરેબલપાલ્સી40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિને પોતાને તેમજ
    તેના સહાયકને ૧૦૦ ટકા મફત મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
    15વામનતા40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે.
    16માનસિક બિમાર40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ મફત મુસાફરી અને
    તેના સહાયકને ટીકીટ ભાડામાં ૫૦ ટકા રાહત તથા 80 ટકા કે તેથી
    વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા
    તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
    17બહુવિધ સ્કલેરોસિસ-શરીરની પેશીઓ કઠણ થવાની વિક્રુતિ40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે. તથા
    80 ટકા કે તેથી વધુ દ્રષ્ટિવિષયક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા
    તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
    18ખાસ અભ્યાસ સંબંધિત દિવ્યાંગતા40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે.
    19વાણી અને ભાષાની અશકતતા40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે.
    20ચેતાતંત્ર-ન્યુરોનીવિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ મફત મુસાફરી અને
    તેના સહાયકને ટીકીટ ભાડામાં ૫૦ ટકા રાહત તથા
    80 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા
    તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
    21મલ્ટીપલ ડિસેબીલીટી40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિને પોતાને તેમજ
    તેના સહાયકને ૧૦૦ ટકા મફત મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.

    મફત રહેવા & જમવાવાળી હોસ્ટેલ ‘સમરસ હોસ્ટેલ વિશે વધુ માહિતી માટે અહિં ક્લિક કરો.

    Viklang Bus Pass Online Form Apply

    Gujarat Sarkari Yojana માટે નાગરિકોને સરકારી કચેરીઓ સુધી વારંવાર ન જવું પડે તેવા હેતુથી Online Form ભરવાની સેવા ઉભી કરવામાં આવે છે. જેના e-Samaj Kalyan Portal પરથી ઓનલાઈન અરજી કરી શકાશે. નીચે મુજબના Steps દ્વારા ઓનલાઈન કરી શકાશે.

    • સૌપ્રથમ Google Search માં જઈને ‘esamajkalyan’ ટાઈપ કરવું.
    st bus pass online application|
E Samaj Kalyan Portal |
handicapped bus pass form pdf |
gsrtc bus pass online |
st bus pass price | viklang bus pass yojana
    • E Samaj Kalyan Portal પર નવા User હોય તો “New User? Please Register Here”  જઈને Register ની પ્રક્રિયા કરવાની રહેશે.
    • સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ e samaj kalyan  Citizen Login” પર Click કરીને લાભાર્થીએ પોતાનું Personal Login Page ખોલવાનું રહેશે.
    • Bus Pass Online Form માં માંગ્યા મુજબની માહિતી ભરવાની રહેશે.
    Video Credit: e Samaj Kalyan Portal Official Website

    Bus Pass Yojana Documents PDF

    સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા e samaj kalyan portal દ્વારા આ યોજનાનો લાભ લેવા માટે અલગ-અલગ ડોક્યુમેન્‍ટ જરૂરી છે. જે નીચે મુજબ આપેલા છે.

    • રહેઠાણનો પુરાવો (લાઈટ બિલ, આધારકાર્ડ,રેશનકાર્ડ,ચૂંટણીકાર્ડ પૈકી કોઈપણ એક)
    • સિવિલ સર્જનશ્રીનું દિવ્યાંગતાનું પ્રમાણપત્ર
    • ઉંમર અંગેનો પુરાવો (L.C / જન્મનો દાખલો કોઈપણ એક)
    • અરજદારની સહી
    • આધારકાર્ડ
    • અરજદારનો ફૂલ ફોટો

    સંત સુરદાસ યોજના હેઠળ મેળવો દર મહિને 600/- રૂપિયા પેન્‍શન

    E Samaj Kalyan Application Status

    આ પોર્ટલ પર વિવિધ વિભાગોની ઘણી બધી યોજનાઓના Online Application કરી શકાય છે. દિવ્યાંગ બસ પાસ યોજનાની ઓનલાઈન અરજી કર્યા બાદ Application Status જાણી શકાય છે. અરજીનું સ્ટેટસ તપાસવા માટે નીચે આપેલી Direct Link પર ક્લિક કરવું.

    Official WebsiteClick Here
    Home PageClick Here

    4 thoughts on “Divyang Bus Pass Yojana | દિવ્યાંગ બસ પાસ યોજના । @sje.gujarat.gov.in”

    Leave a Comment

    close button