સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા Manava Garima Yojana બહાર પાડવામાં આવેલ છે. કમિશ્નર કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા Manav Kalyan Yojana 2023 ના ઓનલાઈન એપ્લિકેશન ચાલુ કરવામાં આવેલા છે. માનવ કલ્યાણ યોજના અંતર્ગત કુલ 27 પ્રકારના સાધન વિનામુલ્યે આપવામાં આવે છે.
જેમાં બ્યુટી પાર્લર કીટ સહાય યોજના, પ્રેસર કુકર સહાય યોજના, મફત સિલાઈ મશીન યોજના, મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના ,હેર કટીંગ કીટ સહાય યોજના, હેર કટીંગ કીટ સહાય યોજનાતથા પેપર કપ અને ડીશ બનાવવા માટે મશીન યોજના વગેરે ચાલે છે. આ તમામ યોજનાઓના ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના હોય છે. આજે આપણે Ghar Ghanti Sahay Online Apply વિશે માહિતી મેળવીશું.
Ghar Ghanti Sahay Yojana Online Apply
સમાજના પછાત અને આર્થિક રીતે નબળાં લોકો ધંધા-વ્યવ્સાય કરીને સ્વ-રોજગારી મેળવી તે ખૂબ જરૂરી છે. જેમાં Manav Kalyan Yojana Online હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. ઘરઘંટી સહાય યોજના 2023 નો લાભ કોને મળશે ? ઘરઘંટી સહાય યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? લાભ કેવી રીતે મેળવી શકાશે? તેના માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે ? કેટલો લાભ અને શું સહાય મળશે? તેની માહિતી આ આર્ટિકલ દ્વારા વિગતવાર મેળવીશું.
યોજનાની અગત્યની બાબતો
આર્ટિકલનું નામ | Ghar Ghanti Sahay Yojana Online Apply |
મુખ્ય યોજનાનું નામ | Manav Kalyan Yojana 2023 |
ઘરઘંટી સહાય યોજના કઈ યોજનાનો ભાગ છે? | માનવ કલ્યાણ યોજના |
આ યોજનાના હેઠળ શું લાભ મળે? | નવ યુવાનો પોતાની આવડતને અનુસાર અનાજ દળવા માટે ઘરઘંટી આપવામાં આવે છે. |
ઘરઘંટી સહાય યોજનામાં કેટલી રકમની સહાય મળશે? | રૂપિયા 15000/- ની અનાજ દળવા માટે ઘરઘંટી સાધન સહાય તરીકે આપવામાં આવે છે. |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
લાભાર્થીની પાત્રતા | BPL કાર્ડ ધરાવતા અને નિયત થયેલી આવક મર્યાદા ધરાવતા સમાજના નબળા વર્ગને |
મળવાપાત્ર સહાય | ઘરઘંટી સહાય યોજના |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન અરજી કરવાની રહેશે. |
Official Website | http://www.cottage.gujarat.gov.in/ |
Online Application Website | https://e-kutir.gujarat.gov.in/ |
e-Kutir પર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? | e-Kutir Online Process |
આ પણ વાંચો: વાજપાઇ બેન્કેબલ યોજના । Shri Vajpayee Bankable Yojana 2023
ઘરઘંટી સહાય યોજનામાં શું લાભ મળે અને કેટલા રૂપિયાની સહાય મળે?
Manav Kalyan Yojana 2023 હેઠળ લાભાર્થીઓને વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. જેમાં અનાજ દળવા માટે નવો ધંધો ચાલુ કરી શકે. તે માટે “ઘરઘંટી સાધન સહાય” આપવામાં આવે છે. આ સાધન સહાય યોજનામાં 15000/- રૂપિયાની કિંમત આપવામાં આવે છે.
આ પણ વાંંચો: શૈક્ષણિક અભ્યાસ લોન યોજના | Government Of Gujarat Education Loan
ઘરઘંટી સહાય યોજના માટે ક્યા-ક્યા ડોક્યુમેન્ટ જરૂર પડશે?
અનાજ દળવાના ધંધા માટે Ghar Ghanti Sahay Yojana ચાલુ કરેલ છે. જેના અગાઉથી ડોક્યુમેન્ટ નક્કી કરેલા છે. ઓનલાઈન અરજી કરતી વખતે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. જે નીચે મુજબના રહેશે.
- લાભાર્થીઓએ અનાજ દળવાની તાલીમ મેળવી હોય તો તેનું પ્રમાણપત્ર
- Ghar Ghanti Sahay Yojana નો લાભ લેવા માટે તેના અનુભવ અંગેનું પ્રમાણપત્ર
- લાભાર્થીનું રેશનકાર્ડ
- ચૂંટણીકાર્ડની નકલ
- આધારકાર્ડની નકલ
- અરજદારનો ઉંમર અંગેનો પુરાવો
- લાભાર્થીની જે જાતિનો હોય તે અંગેનો દાખલો (સરકાશ્રી દ્વારા માન્ય કરેલ અધિકારીશ્રીનો)
- ગ્રામ્ય વિસ્તારનો BPL સ્કોર સાથેનો દાખલો / શહેરી વિસ્તાર માટે સુવર્ણ કાર્ડની નકલ
- આવક અંગેનો દાખલો
- અનાજ દળવાનો ધંધા કરેલ હોય તો તેના અનુભવનો દાખલો
Read More: PM Kisan Yojana EKYC Update: આ ખેડૂતોને રૂપિયા 4000/- એક સાથે મળશે. જાણો સંપૂર્ણ વિગતો.
Read More: GSRTC Booking Application: ગુજરાત બસનો સમય અને ટિકિટ બુકિંગ કેવી રીતે કરવી?, તમામ માહિતી મેળવો.
How To Online Apply Ghar Ghanti Sahay Yojana । કેવી રીતે ઓનલાઈન અરજી કરવાની રહેશે?
માનવ કલ્યાણ યોજના અને તેના જેવી સ્વ-રોજગારલક્ષી યોજનાનો લાભ લેવા માટે e-Kutir Portal પર Online Apply કરવાની હોય છે. ઈ-કુટીર પોર્ટલ પર વિવિધ સાધન સહાય માટે કેવી રીતે કરવું તેની Steps by Steps માહિતી નીચે મુજબ છે.
- સૌથી પહેલાં Google માં “e-Kutir Portal” ટાઈપ કરવાનું રહેશે.
- જેમાં કમિશ્નર કુટીર અને ગ્રામોદ્યોગની Official Website e-Kutir Portal ખૂલશે.
- ઈ-કુટીર પોર્ટલ પર ક્લિક કરતાં હવે “માનવ કલ્યાણ યોજના pdf” પહેલી યોજના દેખાશે.
- E Kutir Portal પર જો તમે અગાઉ User Id અને Password બનાવેલ હોય તો “Login to Portal” કરવાનું રહેશે.
- લોગીન કર્યા બાદ Manav Kalyan Yojana 2023 નામની અલગ-અલગ યોજના બતાવશે..
- જેમાં યોજનાનું ઓનલાઈન ફોર્મ ખૂલશે.
- જેમાં “વ્યક્તિગત માહિતી (Personal Detail) માં તમામ માહિતી ભરીને “Save & Next” પર ક્લિક આપવાનું રહેશે.
- હવે ખાસ તમારા અનુભવ અને અભ્યાસને ધ્યાનમાં રાખીને “ઘરઘંટી સહાય યોજના” માટે અરજી સિલેક્ટ કરવાનું રહેશે.
- અનાજ દળવા માટે માટે તમે જે તાલીમ મેળવી હોય તે પ્રમાણપત્ર તથા અનુભવના પ્રમાણપત્રોની વિગતો દાખલ કરો.
- અરજદારે હવે આધારકાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ, BPL ના ડોક્યુમેન્ટે અને ધંધાના અનુભવ અંગેનો દાખલો વગેરે Document Upload કરવાના રહેશે.
- ત્યારબાદ આપેલી નિયમો અને શરતો વાંચીને “Confirm Application” ક્લિક કરવાનું રહેશે.
- છેલ્લે, ઓનલાઈન અરજીનો જે એપ્લિકેશન નંબર આવે તે સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે.
Read More: માનવ ગરિમા યોજના 2023 | Manav Garima Yojana For SC
FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો
જવાબ: આ યોજના માનવ કલ્યાણ યોજનાનો એક ભાગ છે. આ યોજનાની ઓનલાઈન અરજી કરવા માટે https://e-kutir.gujarat.gov.in/ અધિકૃત વેબસાઈટ બનાવેલ છે.
જવાબ: આ યોજના માટે અનાજ દળવાની તાલીમ મેળવેલ હોય કે આનો અગાઊ ધંધો કરેલ હોય તેવા પાત્રતા ધરાવતા લાભાર્થીઓ આ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકે છે.
જવાબ: રાજ્યના પાત્રતા ધરાવતા લાભાર્થીઓને અનાજ દળવા માટે ઘરઘંટી આપવામાં આવશે, જેની કિંમત રૂપિયા 15000/- થાય છે.