WhatsApp ગ્રૂપમાં જોડાવો!
PM Kisan Samman Nidhi Yojana 13th Installment । કિસાન સન્માન નિધિ યોજનાની 13 હપ્તાની યાદી જાહેર, અહીંથી ચેક કરો

PM Kisan Samman Nidhi Yojana 13th Installment । ખુશખબર! કિસાન સન્માન નિધિ યોજનાની 13 હપ્તાની યાદી જાહેર, અહીંથી ચેક કરો

ભારત સરકાર દ્વારા ખેડૂતના હિતમાં અનેક યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના ખેડુત અકસ્માત વીમા યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી જેવી યોજનાનો સમાવેશ થાય છે. આ યોજનો મુખ્ય ઉદેશ્યએ ખેડૂતને આર્થિક અને સર્વાંગી વિકાસ કરવાનો છે. આજના આ આર્ટીકલમાં આપણે PM Kisan Samman Nidhi Yojana ના 13માં હપ્તા વિષે સંપૂર્ણ માહિતી મેળવીશું. આ માટે તમારે અમારો આર્ટીકલ અંત સધી વાંચવો પડશે.

PM Kisan Samman Nidhi Yojana 13th Installment

ભારતીય કેન્દ્ર સરકાર દ્વારા દેશના લાખો ગરીબ ખેડૂત ની મદદ કરવા PM Kisan Samman Nidhi Yojana શરૂ કરવામાં આવી છે. આ યોજના ફેબ્રુઆરી 2019 માં પીએમ નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. બધા ભારતવાસી આ યોજનાને પીએમ ખેડૂત યોજનાના નામથી જાણો છો. આ યોજના અંતર્ગત દેશના કરોડો ખેડૂતોના ખાતામાં દરેક વર્ષ 6000 આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને પીએમ કિસાન પોર્ટલ પર રજીસ્ટેશન કરાવું પડશે.

Highlight

યોજનાનું નામપીએમ કિસાન સન્માન નિધિ યોજના
ભાષાગુજરાતી અને English
ઉદ્દેશખેડૂતોની આવક વધારવા માટે
લાભાર્થીદેશના નાના અને સીમાંત ખેડૂત ભાઈઓ
સહાયની રકમ6000 વાર્ષિક
અધિકૃત વેબસાઈટhttps://pmkisan.gov.in/  
Highlight

Read More: મુદ્રા લોન યોજના શું છે? । What Is Mudra Loan Scheme In Gujarati


PM Kisan Samman Nidhi Yojana

આ લેખ દ્વારા તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજના સંબંધિત દરેક માહિતી મેળવી શકશો. જો તમે પ્રધાનમંત્રી પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં અરજી કરો છો, તો તમને બેંક ખાતામાં વર્ષમાં 3 વખત 2000/2000 ની રકમ મળશે. દેશના કરોડો ખેડૂતો માટે શરૂ કરવામાં આવેલી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 13મા હપ્તાના નાણાં ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં જમા થવા જઈ રહ્યા છે. એવી અપેક્ષા છે કે આ હપ્તો ફેબ્રુઆરીમાં લાભાર્થીઓના ખાતામાં ટ્રાન્સફર થઈ શકે છે. આવી સ્થિતિમાં, તે મહત્વનું છે કે તમે તમારું ઇ-કેવાયસી કરાવ્યું હોવું જોઈએ. સરકાર દ્વારા પહેલાથી જ કહેવામાં આવી રહ્યું છે કે જેમની ઈ-કેવાયસી પૂર્ણ નથી, તેમને હપ્તાના પૈસા નહીં મળે.

કેન્દ્ર સરકાર દ્વારા દરેક ખેડૂત પરિવારના ખાતામાં વર્ષમાં ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. ખેડૂતોના ખાતામાં પ્રથમ હપ્તો 1 ડિસેમ્બરથી 31 માર્ચ વચ્ચે ગમે ત્યારે જારી કરી શકાય છે. બીજો હપ્તો 1 એપ્રિલથી 31 જુલાઈની વચ્ચે બહાર પાડવામાં આવે છે. ત્રીજો હપ્તો 1 ઓગસ્ટથી 30 નવેમ્બરની વચ્ચે ખેડૂત પરિવારોના ખાતામાં સફળતાપૂર્વક મોકલવામાં આવે છે. જો કોઈ ખેડૂત પરિવારના ખાતામાં આ હપ્તો નથી મળ્યો તો તેનો અર્થ એ છે કે તેના ખાતામાં ચોક્કસ કોઈ સમસ્યા છે.

PM Kisan Samman Nidhi Yojana 13th Installment

તમારા ખાતામાં પીએમ ખેડૂત સન્માન નિધિ યોજનાના પૈસા ન આવવાનું કારણ કે તે પણ હોઈ શકે છે- જેમ કે બેંક એકાઉન્ટનંબર અથવા બેંક ડિટેલમાં કોઈ પણ પ્રકારનું અંતર જોવા મળતું હોય. આ કોઈ પણ પ્રકારનું ડોક્યુમેન્ટમાં ઓછું હોવાના કારણે આ સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. તમે નીચે આપેલા કેટલાક હેલ્પલાઇન નંબરના માધ્યમથી કૉલ કરીને તમારી સમસ્યા વિશે જાણી શકો છો.

PM Kisan Helpline Number: 155261, 18001155266, 011-23381092,23382401, 0120-6025109


Read More: PM Kisan Beneficiary List 2023 | પીએમ કિસાન પોર્ટલના આ ખેડૂતોને જ પૈસા મળશે, તમારું નામ અહીંથી ચેક કરો.


PM કિસાન સન્માન નિધિ યોજના E-KYC કેવી રીતે કરવું?

તમે બધાને જણાવાનું કે પીએમ ખેડૂત સન્માન નિધિ યોજના E-KYC પહેલા મોબાઈલ નંબરના દ્વારા ઓટીપીના માધ્યમથી કરવામાં આવતું હતું. હવે કેન્દ્ર સરકાર તેના પર પાબંદી લગાવી રહી છે. હવે પીએમ ખેડૂત સન્માન નિધિ યોજના E-KYC ખેડૂત નજીકની કોમન સર્વિસ સેન્ટરથી કરવા કરી શકો છો. તમે બધાને જણાવાનું કે કૉમન સર્વિસ સેંટર પર તમારા બાયમોમેટ્રિક ઑથેન્ટિકેશન દ્વારા E-KYC થશે. જો તમે તમારા  મોબાઇલથી E-KYC કરવા માંગો છો, તો તેના માટે તમને ફિંગરપ્રિન્ટ મશીનને લગાડવું જરૂરી છે. કારણ કે ફિંગરપ્રિન્ટ મશીન વિના બાયૉમેટ્રિક ઑથેન્ટિકેશન ન થઈ શકે.


Read More: BOB Bank Account Open: ઘરે બેઠા ઓનલાઈન ખોલો ઝીરો બેલેન્સ એકાઉન્ટ


કેવી રીતે ચેક કરવો  PM કિસાન સન્માન નિધિ 13મો હપ્તો?

  • સૌથી પહેલા પીએમ કિસાનની વેબસાઇટ https://pmkisan.gov.in પર જવું પડશે.
  • તમે Farmers Corner ઑપ્શન જુઓ તેના પર ક્લિક કરો. તે
  • ના પછી તમે Beneficiaries List પર ક્લિક કરો. 
  • તેના પછી તમારું રાજ્ય, જિલ્લો અને ગામને પસંદ કરો. 
  • તેના પછી તમે Get Report પર ક્લિક કરો.

Read More: PM Kisan KYC Online 2023 | પીએમ કિસાન ઈ-કેવાયસી કેવી રીતે કરવી?


FAQ

1. પીએમ કિસાન સન્માન નિધિ યોજના 13મો હપ્તો ક્યારે ચાલુ રહેશે ?

Ans. પીએમ કિસાન સન્માન નિધિ યોજના 13મો હપ્તો ટૂંક સમયમાં ચાલુ થાય તેવી સંભાવના છે.  

2. પીએમ કિસાન સન્માન નિધિ યોજના 13મો હપ્તો કેવી રીતે ચેક કઇ શકાય? 

Ans. પીએમ ખેડૂત સન્માન નિધિ યોજના 13મો હપ્તો ઉપર આપેલ મહત્વપૂર્ણ પ્રક્રિયાના માધ્યમથી ચેક કરી શકાય છે.

Leave a Comment

close button