WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Sant Surdas Yojana Gujarat – e samaj kalyan । સંત સુરદાસ યોજના

Sant Surdas Yojana Gujarat – e samaj kalyan | સંત સુરદાસ યોજના

Divyang Pension Yojana Gujarat । વિકલાંગ પેન્શન યોજના ફોર્મ । e samaj kalyan portal । સમાજ કલ્યાણ યોજનાઓ

કેન્‍દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા Social Security માટેની ઘણી બધી સરકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. વિકલાંગ કલ્યાણ યોજનાઓ, દિવ્યાંગ સહાય યોજનાઓ, વિધવા પેન્‍શન યોજના, https://www.sarkariyojanaguj.com/niradhar-vrudh-sahay-yojana/વૃધ્ધ સહાય યોજનાઓ વગેરે ચલાવવામાં આવે છે. સરકારી યોજનાઓનો લાભ લઈને સમાજના નિરાધાર વૃધ્ધો, દિવ્યાંગો અને વિધવા લાભાર્થીઓ સમાજમાં સન્માનભેળ જીવન જીવી શકે.

Divyang Pension Yojana – SJED

સામાજિક સુરક્ષા માંગતા આવા લાભાર્થીઓને સરળતાથી લાભ મળે તે માટે ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવે છે. ગુજરાત સરકારની Sarkari Yojana માટે વિવિધ વિભાગો દ્વારા ઓનલાઈન પોર્ટલ બનાવવામાં આવ્યા છે, જેમ કે e Samajkalyan, Digital Gujarat Portal, NSAP Portal વગેરે બનાવવામાં આવ્યા છે. જેમાં e samaj દ્વારા Divyang Lagna Sahay, Palak Mata Pita Yojana, Niradhar Vrudh Sahay Yojana તથા Sant Surdas Yojana વગેરે 58 થી વધુ યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.

તમારી વિષયવસ્તુ પસંદ કરો.

    સંત સુરદાસ યોજનાનો હેતુ

    Social Justice And Empowerment Department Gujarat- SJED દ્વારા તીવ્ર દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિને આર્થિક સહાય આપવા માટે, દિવ્યાંગોનો સર્વાંગી વિકાસ થાય તેમજ તેઓને નાણાંકીય સહાય પૂરી પાડી તેમનું સમાજમાં પુન:સ્થાપન થાય તે હેતુથી  સંત સુરદાસ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.

    સંત સુરદાસ યોજના સહાયની રકમ

    આ યોજના હેઠળ દિવ્યાંગ લાભાર્થીઓને માસિક રૂપિયા 600 (છસ્સો રૂપિયા) પેન્‍શન આપવામાં આવે છે. આ સહાય લાભાર્થીના બેંક એકાઉન્ટમાં DBT (ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફર ) દ્વારા જમા કરવામાં આવે છે.

    સંત સુરદાસયોજનાની પાત્રતા

    Government of Gujarat ના ઈ સમાજ કલ્યાણ યોજના માટે પાત્રતા નક્કી કરેલી છે. જેમાં સંત સુરદાસ – વિકલાંગ પેન્‍શન માટે નીચે મુજબની પાત્રતા નક્કી કરેલી છે.

    • 80 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવનાર વ્યક્તિને આ યોજનાનો લાભ મળે.
    • 0 થી 17 વર્ષ સુધીના દિવ્યાંગ વ્યક્તિને લાભ મળવાપાત્ર છે
    • ગ્રામ્ય વિસ્તારમાં BPL યાદીમાં 0 થી 20 નો સ્કોર ધરાવનારને લાભ મળવાપાત્ર છે.
    • શહેરી વિસ્તારમાં ગરીબી રેખા હેઠળ જીવતા ગુજરાતની દિવ્યાંગ વ્યક્તિઓને મળવાપાત્ર છે.

    અગત્યની નોંધ:-

    ગ્રામ્ય વિસ્તાર માટે ભારત સરકારના મિનીસ્ટ્રી ઓફ રૂરલ ડેવલેપમેન્ટ તેમજ શહેરી વિસ્તાર માટે ભારત સરકારના મિનીસ્ટ્રી ઓફ અર્બન હાઉસિંગ એન્ડ પોવટી એલીવેશન તરફથી જે લાભાર્થીઓ બી.પી.એલ (BPL) ગરીબી રેખા હેઠળ જીવતા લોકોની યાદીમાં સામેલ હોય તેવા દિવ્યાંગ વ્યક્તિઓને ‘સંત સુરદાસ યોજના’ નો લાભ મળવાપાત્ર છે.

    યોજનાનું નામSant Surdas Yojana Online
    ભાષાગુજરાતી અને English
    ઉદ્દેશદિવ્યાંગોનો સર્વાંગી વિકાસ થાય તેમજ તેઓને નાણાંકીય સહાય
    પૂરી પાડી તેમનું સમાજમાં પુન:સ્થાપન થાય
    લાભાર્થીદિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને
    સહાયની રકમ-1દિવ્યાંગ લાભાર્થીઓને માસિક રૂપિયા 600 (છસ્સો રૂપિયા) પેન્‍શન
    ઓફિશીયલ વેબસાઈટhttps://esamajkalyan.gujarat.gov.in/
    અરજી કેવી રીતે કરવીClick કરો.

    દિવ્યાંગતાની ટકાવારી મુજબ લાભ

    Disabled Person Pension Scheme  નો લાભ આપવા માટે e Samaj દ્વારા દિવ્યાંગતાની ટકાવારી નક્કી થયેલી છે. કઈ-કઈ દિવ્યાંગતા માટે કેટલી ટકાવારી નક્કી થયેલી છે તે નીચે મુજબ છે.

    ક્રમ નંદિવ્યાંગતા      મળવાપાત્ર લાભ માટે
    દિવ્યાંગતાની ટકાવારી
    1અંધત્વ80% કે તેથી વધુ દિવ્યાંગતા
    2આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય80% કે તેથી વધુ દિવ્યાંગતા
    3સાંભળવાની ક્ષતિ80% કે તેથી વધુ દિવ્યાંગતા
    4ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ80% કે તેથી વધુ દિવ્યાંગતા
    5સામાન્ય ઇજા જીવલેણ રકતસ્ત્રાવ80% કે તેથી વધુ દિવ્યાંગતા
    6ઓછી દ્રષ્ટી80% કે તેથી વધુ દિવ્યાંગતા
    7ધ્રુજારી સ્નાયુબધ્ધ કઠોરાતા80% કે તેથી વધુ દિવ્યાંગતા
    8બૌધ્ધિક અસમર્થતા80% કે તેથી વધુ દિવ્યાંગતા
    9હિમોગ્લોબિનની ઘટેલી માત્રા80% કે તેથી વધુ દિવ્યાંગતા
    10રકતપિત-સાજા થયેલા80% કે તેથી વધુ દિવ્યાંગતા
    11દીર્ધકાલીન અનેમિયા80% કે તેથી વધુ દિવ્યાંગતા
    12એસીડના હુમલાનો ભોગ બનેલા80% કે તેથી વધુ દિવ્યાંગતા
    13હલન-ચલન સથેની અશકતતા80% કે તેથી વધુ દિવ્યાંગતા
    14સેરેબલપાલ્સી80% કે તેથી વધુ દિવ્યાંગતા
    15વામનતા80% કે તેથી વધુ દિવ્યાંગતા
    16માનસિક બિમાર80% કે તેથી વધુ દિવ્યાંગતા
    17બહુવિધ સ્કલેરોસિસ-શરીરની પેશીઓ
    કઠણ થવાની વિકૃતિ
    80% કે તેથી વધુ દિવ્યાંગતા
    18ખાસ અભ્યાસ સંબંધિત દિવ્યાંગતા80% કે તેથી વધુ દિવ્યાંગતા
    19વાણી અને ભાષાની અશકતતા80% કે તેથી વધુ
    20ચેતાતંત્ર-ન્યુરોની વિકાસલક્ષી
    સ્થિતિમાં ક્ષતિ
    80% કે તેથી વધુ
    21બહેરા અંધત્વ સહિત અનેક અપંગતા80% કે તેથી વધુ

    Sant Surdar Yojana Online Apply

    Gujarat Yojana માટે નાગરિકોને સરકારી કચેરી વારંવાર ન જવું પડે તેવા હેતુથી Online Form ભરવાની સેવા ઉભી કરવામાં આવે છે. Application for financial assistance for disabled under Sant Surdas Yojna નો લાભ લેવા માટે Samaj Kalyan Portal પરથી ઓનલાઈન અરજી કરી શકાશે. જે માટે નીચે મુજબના સ્ટેપ અનુસરવાના રહેશે.

    Steps for e-SamajKalyan Portal Online Application |
Gujarat e-Samajkalyan Registration 2021 [SJED Login] |
Gujarat Samaj Kalyan Yojana 2021 Registration |  e-samaj kalyan |
e-samaj kalyan gujarat |
e-samaj kalyan portal |
e samaj kalyan login |
e samaj kalyan online | e samaj kalyan yojana |
    Image Source: Government Official Website e samaj kalyan Portal
    1. સૌપ્રથમ Google Search Bar  માં જઈને ‘e samaj kalyan portal’ ટાઈપ કરવું.
    2. જેમાં ઈ સમાજ કલ્યાણની ઓનલાઈન અરજી માટેની વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/  ખોલવાની રહેશે.
    3. ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર નવા User હોય તો “New User? Please Register Here”  જઈને Register ની પ્રક્રિયા કરવાની રહેશે.
    4. સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ e samaj kalyan  Citizen Login” પર Click કરીને લાભાર્થીએ પોતાનું વ્યકિતગત પેજ ખોલવાનું રહેશે.
    5. લાભાર્થી દ્વારા જે પ્રમાણે પોતાની જ્ઞાતિ રજીસ્ટ્રેશન વખતે બતાવી હશે તે મુજબ યોજનાઓ બતાવતી હશે.
    6. જેમાં Sant Surdas Yojana Online Form પર જઈને પોતાની માહિતી ભરીને અરજી સબમીટ કરવાની રહેશે.

    Sant Surdas Yojana Documents Pdf

    સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા e samaj kalyan yojana અલગ અલગ ડોક્યુમેન્‍ટ જરૂરિયાત છે. જેમાં સંત સુરદાસ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના ડોક્યુમેન્‍ટ જોઈએ.

    1. દિવ્યાંગ ઓળખકાર્ડની નકલ
    2. સિવિલ સર્જનશ્રીનું દિવ્યાંગતાનું પ્રમાણપત્ર
    3. રહેઠાણનો પુરાવો (રેશનકાર્ડ / ચૂંટણીકાર્ડ / ડ્રાઈવીંગ લાઈસન્‍સ વગેરે)
    4. ઉંમર અંગેનો પુરાવો (L.C / જન્મનો દાખલો કોઈપણ એક)
    5. ગ્રામ્ય વિસ્તાર માટે 0 થી 20 નો BPL સ્કોરનો ગ્રામ પંચાયતનો દાખલો / સુવર્ણ જયંતિ કાર્ડ પૈકી કોઈપણ એક
    6. બેંક પાસબુકની નકલ
    7. આધારકાર્ડ

    eSamajKalyan Application Status

    ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર વિવિધ વિભાગોની ઘણી બધી યોજનાઓના Online Application કરી શકાય છે. જેમાં આ યોજના હેઠળ ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીનું સ્ટેટ્સ જાણી શકાય છે. e Samaj Kalyan Application Status ઓનલાઈન જાણવા નીચે આપેલી Direct Link પરથી જાણી શકાશે.

    Important Linkof Sant Surdas Yojna

    Official WebsiteClick Here
     Director Social Defense Schemes Click Here
    New User? Please Register Here!Click Here
    Home PageClick Here

    Leave a Comment

    close button