ગુજરાત સરકાર ખેડૂતના હિત માટે અવિરત પણે કામ કરી રહી છે. તેમાં અનેક યોજના, સબસિડી અને સહાય નો સમાવેશ થાય છે. બાગાયતી વિભાગ દ્વારા ખેડૂતોના કલ્યાણ અને વિકાસ અનેક યોજનાઑ બનાવવામાં આવી છે. આ યોજનાનો તાજેતરમાં ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ પર મૂકવામાં આવી છે. અગાઉના આર્ટીકલમાં આપણે પાવર ટીલર સહાય યોજના, Tractor Sahay Yojana 2023 અને સરગવાની ખેતી માટે સહાય યોજનાનીની વિગતવાર માહિતી મેળવી. આજના આ આર્ટીકલમાં આપણે દેવીપુજક ખેડુતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બિયારણ માટે સહાય યોજનાની વિગતવાર માહિતી આપીશું. scheme to provide seeds to DeviPujak farmers હેઠળ શું લાભ મળે તેની ચર્ચા કરીશું.
scheme to provide seeds to DeviPujak farmers
જો ખેડૂતને સારું ઉત્પાદન મેળવવું હોય તો સારા બિયારણની જરૂર પડે છે. સારા બિયારણ મોંઘા હોવાના કારણે ખેડૂત ખરીદી કરી શકતા નથી. સરકાર દ્વારા બિયારણની ખરીદી માટે ખાસ યોજના બહાર પાડવામાં આવી છે. જેમાં scheme to provide seeds to DeviPujak farmers શું છે? તેની માહિતી મેળવીશું. દેવીપુજક ખેડુતોને તરબૂચ,ટેટી અને શાકભાજીના બિયારણ માટે સહાય યોજના હેઠળ શું શું લાભ મળે? કેવી રીતે અરજી કરી શકાય? અને તેના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ તે તમામ માહિતી મેળવીશું.
યોજનાનો હેતુ
સરકાર દ્વારા દેવીપુજક જાતિના ખેડૂત માટે ખાસ યોજના ચલાવવામાં આવે છે. આ યોજના દ્વારા દેવીપુજક ખેડૂતને સારા બિયારણ ખરીદી કરી વધુ ઉત્પાદન મેળવે. આ યોજનાનો હેતુ એ દેવીપુજક ખેડૂતને તરબૂચ, ટેટી અને શાકભાજીના બિયારણ માટે સહાય આપવાનો છે.
Highlight Point of scheme to provide seeds to DeviPujak farmers
યોજનાનું નામ | Scheme to Provide seeds to DeviPujak Farmers |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો ઉદ્દેશ | આ યોજનાનો હેતુ એ દેવીપુજક ખેડૂતને તરબૂચ, ટેટી અને શાકભાજીના બિયારણ માટે સહાય આપવાનો છે. |
વિભાગનું નામ | બાગાયતી વિભાગ |
ક્યા લાભાર્થીઓને સહાય મળે? | ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો |
શું સહાય મળે? | ખેડૂતને કિટ્સની મહતમ કિમત રૂ. 5000/- માં ખર્ચના 90 ટકા ની મર્યાદામાં સહાય આપવામાં આવશે. |
ઓફિશિયલ વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
અરજીની પદ્ધતિ | ઓનલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31/05/2023 |
Read MOre: રાજ્યના પાત્રતા ધરાવતા તમામ નાગરિકોને ઘરઘંટી સાધન સહાય તરીકે મળશે- સંપૂર્ણ માહિતી મેળવો.
યોજનાની પાત્રતા અને નિયમો
દેવીપુજક ખેડુતોને તરબૂચ,ટેટી અને શાકભાજીના બિયારણ માટે સહાય યોજનાની કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.
- આ યોજનામાં દેવીપુજક જાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
- આ યોજનાનો લાભ ખેડૂત એક જ વખત લઈ શકશે.
- ખેડૂતને કીટ્સમાં હાઇ.તડબૂચ માટે ૪૦૦ ગ્રામ તથા શક્કરટેટી માટે ૨૫૦ ગ્રામ આ બે માંથી કોઇ પણ એક બિયારણ તેમજ અન્ય શાકભાજી અને માઇક્રોન્યુટ્રીયંટ યુનિવર્સીટીની ભલામણ મુજબ આપવાના રહેશે.
- રાજ્યના દેવીપુજક સમાજના લાભાર્થીઓ નદી વિસ્તારમાં ચોમાસા બાદ નદીના પાણી ઓછા થતા તેમજ અન્ય જગ્યાઓ જેવી કે તળાવમાં કે જમીન ભાડા પટે લઇ અથવા પોતાની જમીનમાં પરંપરાગત ખેતી કરતા હોય તેમને લાભ મળવા પાત્ર રહેશે.
- ખેડૂતે ગુજરાત એગ્રો ના અધિક્રુત વિક્રેતા પાસેથી માઇક્રો ન્યુટ્રીયન્ટ ની ખરીદી કરવાની રહેશે.
દેવીપુજક ખેડુતોને તરબૂચ,ટેટી અને શાકભાજીના બિયારણ માટે સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો
આ યોજના હેઠળ દેવીપુજક જ્ઞાતિને લાભ આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.
- ખેડૂતને કિટ્સની મહતમ કિમત રૂ. 5000/- માં ખર્ચના 90 ટકા ની મર્યાદામાં સહાય આપવામાં આવશે.
- ખેડૂતને આ યોજનો લાભ મહત્તમ ૨ એકર માટે વર્ષમાં એકવાર લાભ મળવાપાત્ર રહેશે.
Read More: વ્હાલી દીકરી યોજના 2023 | Vahali Dikri Yojana 2023
Assistance Scheme to Devipujak Farmers for Watermelon, Muskmelon and Vegetable Seeds in Gujarat | કયાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ?
I khedut Portal પર ચાલતી દેવીપુજક ખેડુતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બિયારણ માટે સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્ટ હોવા જોઈએ.
- ખેડૂતની 7/12 ની જમીનની નકલ
- આધારકાર્ડની નકલ
- જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
- જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
- રેશનકાર્ડની નકલ (Ration Card)
- જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
- લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
- ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
- લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
- દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
- મોબાઈલ નંબર
Read More: ખેડૂત મોબાઈલ સહાય યોજના | Khedut Mobile Sahay Yojana 2023
દેવીપુજક ખેડુતોને તરબૂચ,ટેટી અને શાકભાજીના બિયારણ માટે સહાય યોજનામાં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
દેવીપુજક ખેડુતોને તરબૂચ,ટેટી અને શાકભાજીના બિયારણ માટે સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. તે માટે તમારે નીચે પગલાં અનુસરીને અરજી કરવાની રહશે.
- પ્રથમ Google ખોલીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
- જ્યાં આઈખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
- ikhedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
- યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-3 પર આવેલી “બાગાયતી ની યોજનાઓ” ખોલવું.
- “બાગાયતી ની યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-31 દેવીપુજક ખેડુતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બિયારણ માટે સહાય પર ક્લિક કરવું.
- જેમાં દેવીપુજક ખેડુતોને તરબૂચ,ટેટી અને શાકભાજીના બિયારણ માટે સહાય યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે.
- જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
- ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
- લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
- સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
- ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
Read More: Read More: PM Kisan 14th Installment Release Date : 14 મો હપ્તો મે મહિનામાં આ તારીખે આવશે, આ લિસ્ટ તમારું નામ તપાસો.
FAQ
Ans. દેવીપુજક ખેડુતોને તરબૂચ,ટેટી અને શાકભાજીના બિયારણ માટે સહાય યોજના માટે અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/ છે.
Ans. દેવીપુજક ખેડુતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બિયારણ માટે સહાય યોજના માટે અરજી કરવાની અંતિમ તારીખ 31/05/2023 છે.
Ans. આ યોજનાનો હેતુ એ દેવીપુજક ખેડૂતને તરબૂચ, ટેટી અને શાકભાજીના બિયારણ માટે સહાય આપવાનો છે.