WhatsApp ગ્રૂપમાં જોડાવો!
સિલાઈ મશીન માટે લોન યોજના | Silai Machine Loan Yojana 2022

સિલાઈ મશીન માટે લોન યોજના | Silai Machine Loan Yojana 2022 for ST

Silai Machine Loan Yojana | દરજી કામ માટે લોન યોજના |Swarojgar Loan Yojana Gujarat | Free Silai Machine Yojana Form Pdf | Silai Machine Yojana

રાજ્ય સરકાર દ્વારા જુદી-જુદી યોજનાઓનો લાભ આપવામાં આવે છે. મિત્રો આજે આપણે આ આર્ટિકલની મદદથી  Silai Machine Loan Yojana નો લાભ કેવી રીતે મળશે? આપણે આ Loan માં અરજી કરવા માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ? તેના વિશે માહિતી મેળવીશું. એના સિવાય શું તમે આ લોન માટે પાત્રતા ધરાવો છો કે નહીં એ પણ આપણે આ આર્ટિકલની માધ્યમથી જાણીશું. તો આ બધી માહિતી જાણવા માટે આ પોસ્ટને છેલ્લે સુધી વાચવું.

દરજી કામ માટે લોન યોજના અંતર્ગત ગુજરાતના અનુસુચિત જન જાતિ(ST) વર્ગના નાગરિકને લાભ આપવામાં આવે છે. આદિજાતિ વિભાગ દ્વારા બ્યુટી પાર્લર લોન યોજના, સાયકલ સહાય યોજના, તબેલા બનાવવા માટે લોન યોજના વગેરે ઓનલાઈન ચલાવવામાં આવે છે. ગુજરાત સરકારના Adijati ના લોકોને સ્વરોજગાર યોજના હેઠળ દરજી કામ માટે લોન આપવાની યોજના આપવામાં આવે છે. આ યોજનાનાં માધ્યમ થકી ગુજરાતના યુવાનો રોજગારી મેળવી શકે.

Silai Machine Loan Yojana 2022

Adijati Nigam Gujarat દ્વારા ઘણી બધી લોન યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમ કે ખેડૂતો માટે ટ્રેકટર સહાય યોજના, બ્યુટી પાર્લર લોન યોજના, વિદેશ જવા લોન યોજના વગેરે યોજનાઓ ચાલે છે. આજે અમે દરજીકામ આવડતું એમના માટે એક યોજના લઈને આવ્યા છે. આ યોજના અંતર્ગત Silai Machine વસાવવા માટે મોટી રકમ સરકાર દ્વારા મળે છે. જેનો ઉપયોગ કરી દરજી કામનો ધંધો કરી શકાય છે.

જે આદિજાતિના ઈસમોની આર્થિક સ્થિતિ સારી નથી અને દરજી કામનો ધંધો માટે રૂપિયાની જરૂર હોય તેમને લાભ મળશે. એસ.ટી જ્ઞાતિના બહારની સંસ્થાઓ, બેંકો પાસેથી ઉંચા વ્યાજે લોન લેવી ન પડે તે માટે આ સહાય આપવામાં આવે છે. Tailoring Business માટે આદિજાતિ નિગમ દ્વારા આવી લોન આપવામાં આવે છે.

ગુજરાત સરકાર આદિજાતિના સ્વરોજગાર યોજના હેઠળ લોન આપશે. આ લોન મેળવવા માટે Adijati Nigam Gujarat Website પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

દરજી કામ માટે લોન યોજનાનો હેતુ

ગુજરાત આદિજાતિ નિગમ દ્વારા સ્વરોજગારી માટે વિવિધ લોન આપવામાં આવે છે. જે આદિજાતિના નાગરિકોની આર્થિક સ્થિતિ સારી નથી અને દરજી કામના વ્યવસાય માટે રૂપિયાની જરૂર હોય છે. Tailoring Business માટે Gujarat Adijati Nigam દ્વારા આવી લોન આપવામાં આવે છે.

Important Point Silai Machine Loan Yojana 2022

યોજનાનું નામદરજીકામ માટે લોન યોજના
આર્ટિકલની ભાષાગુજરાતી અને English
લાભાર્થીગુજરાતના અનુસુચિત જનજાતિના નાગરિકો
યોજનાનો ઉદ્દેશTailoring Business માટે રૂપિયાની જરૂર હોય છે. અનુસુચિત જન જાતિના લોકોને બહારની સંસ્થાઓ, બેંકો પાસેથી ઉંચા વ્યાજે લોન લેવી ન પડે તે માટે આ સહાય આપવામાં આવે છે.
લોન પર વ્યાજદરમાત્ર 4% વ્યાજદર અને લોન સહાય આપવામાં આવશે.
લોનની રકમઆ લોન યોજના હેઠળ 50,000/- રૂપિયાની રકમ આપવામાં આવે છે.1
Online ApplyApply Now
Official WebsiteClick Here
Important Point Silai Machine Loan Yojana 2022

Read More:- MGVCL Bill Check Online ચેક કરવા અહીં ક્લિક કરો.

Also Read More:- PM Kusum Yojana In Gujarati | પીએમ કુસુમ યોજના

Also Read More:- મફત છત્રી યોજનાની ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો.

દરજી કામ માટે લોન યોજના અંતર્ગત મળવા પાત્ર ધિરાણ

આદિજાતિ વિભાગ દ્વારા આદિજાતિના લોકોને વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે. Tailoring Business માટે કુલ રૂપિયા 50,000/- સુધી લોન આપવામાં આવે છે.

Silai Machine Loan Yojana ની પાત્રતા

Tribal Development Department Gujarat નિગમ દ્વારા દરજી કામના વ્યવસાય માટે લોન આપવામાં આવે છે. આ લોન મેળવવા માટે અરજદારની લાયકાત અને પાત્રતા નક્કી કરેલી છે. જો તમે પણ આ લોન લેવા માંગતા હોય તો તમને ખબર હોવી જોઈએ કે તમે જે લોન માટે અરજી કરવાના છો તે લોન માટે તમે પાત્રતા ધરાવો કે નહિ તે જાણવું જરૂરી છે. તો ચાલો આપણે આ યોજના માટે પાત્રતા અને લાયકાત કેટલી હોવી જોઇએ એ બાબત વિશે થોડુ જાણી લઈએ.

  • આદિજાતિ વર્ગના છે તેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
  • અરજદારની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઇએ અને 55 વર્ષ થી વધુ ન હોવી જોઈએ.
  • લાભાર્થી પાસે આધારકાર્ડ હોવું જોઇએ.
  • ચૂંટણીકાર્ડ પણ હોવું જોઈએ.
  • અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઇએ.
  • કુટુંબની વાર્ષિક આવક 120000/- તથા શહેરી વિસ્તાર માટે રૂપિયા 150000/- થી વધુ ન હોવી જોઈએ.
  • લાભાર્થીએ જે દરજી કામના હેતુ માટે ( ધંધો/રોજગાર ) ધિરાણની માંગણી કરેલ હોય તેની જાણકારી હોવી જોઈએ.
  • લાભાર્થીએ ટેઇલરની દુકાનમાં અગર રેડીમેઇડ કાપડની ફેકટરીમાં કામ કર્યાનો અનુભવ હોવો જોઇશે અને તે અંગેના તાલીમ / અનુભવ અંગેનું આધારભૂત પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
  • અરજદાર પાસે દરજી કામનો અનુભવ હોવો જોઇએ.

યોજના અંતર્ગત વ્યાજદર અને ફાળો

દરજીકામ માટે લોન યોજનામાં વ્યાજદર કેટલો રહેશે તથા લાભાર્થીએ કેટલો ફાળો આપવાનો રહેશે તેની માહિતી નીચે મુજબ છે.

આ ધિરાણ યોજના હેઠળ વાર્ષિક 4 ટકાનો રહેશે. લાભાર્થીએ કુલ લોનની રકમના 10 % ફાળો આપવાનો રહેશે. એટલે કે 4 લાખની લોનના 10% લેખે 5,000/- રૂપિયા લાભાર્થીએ પોતે જોડવાના રહેશે.

લોન પરત કરવાનો સમય

Adijati Nigam દ્વારા આ લોન આપવામાં આવે છે. તેને કેટલા સમયમાં પરત કરવાની હોય છે તેની માહિતી નીચે મુજબ છે:

  • લાભાર્થી દ્વારા લોન લીધા બાદ 20 હપ્તામાં વ્યાજ સાથે પરત ચૂકવવા રહેશે.
  • લાભાર્થી પાસે આર્થિક સગવડ થઈ હોય તો તે લોન ચૂકવવાની મુદત કરતા પહેલા પણ લોનની રકમ ચુકવી શકાશે.
  • જો લોન પરત કરવામાં વિલંબિત થશે તો વધારાના 2 %  દંડનીય વ્યાજ સાથે ચૂકવવાનું રહેશે.
ફ્રી સિલાઈ મશીન યોજના ફોર્મ 2022 । Silai Machine Loan Yojana
Image of Silai Machine Loan Yojana | Tailoring Business Loan Scheme

Document Required for Silai Machine Loan Yojana

Adijati Nigam, Gandhinagar દ્વારા રાજ્યમાં વસતા એસ.ટી જ્ઞાતિના લોકો કે જેઓ બેરોજગાર છે. તેઓ દરજી કામના નવા વ્યવસાય શરૂ કરવા માંગે છે. આ યોજના માટે નીચે મુજબ નાં આધાર પુરાવા રજૂ કરવાના રહેશે.

  • આધારકાર્ડની નકલ
  • લાભાર્થીનું રેશનિંગ કાર્ડ
  • જાતિનું પ્રમાણપત્ર (સક્ષમ અધિકારીશ્રીનો દાખલો)
  • તાલીમનું પ્રમાણપત્ર
  • બેંક ખાતાની પાસબુક
  • ધંધાનાં સ્થળ તરીકે દુકાન ભાડાની હોય તો તેની વિગતો જો ભાડાની દુકાન હોય તો ભાડા કરાર
  • અરજદાર દ્વારા રજૂ કરેલ મિલ્કતનો પુરાવો. (જમીનના 7/12 અને 8/અ અથવા મકાનનાં દસ્તાવેજ અથવા તાજેતર નું પ્રોપર્ટી કાર્ડ બીજા વગરનું )
  • લાભાર્થીનાં જામીનદાર-1 અને 2 ના મિલ્કતનો પુરાવો (જમીન નાં 7/12 અને 8/અ અથવા મકાન નાં દસ્તાવેજ અથવા તાજેતર નું પ્રોપર્ટી કાર્ડ બીજા વગરનું)
  • જામીનદાર-1 અને 2  નું મિલ્કતનુ સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ.
  • બંને જમીનદારોએ 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર એફિડેવિટ કરેલ સોગંધનામુ રજુ કરવાનું રહેશે.

Read More:- માનવ ગરિમા યોજના | Manav Garima Yojana 2022 Online Form

Also Read More:- UGVCL Bill Check Online | ઉત્તર ગુજરાત વીજ કંપનીનું લાઈટ બિલ ચેક કરો

Also Read More:- E-Shram Card Benefits: શ્રમિકોને મળશે 2 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

How to Online Apply Silai Machine Loan Yojana 2022

આદિજાતિ વિકાસ વિભાગએ આદિજાતિ લોકોના વિકાસ માટે તથા સ્વરોજગારી માટે કામ કરે છે. જેના માટે ઘણી બધી લોન યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ આર્ટિકલ દ્વારા દરજીકામ માટે લોન યોજનાનું ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે ભરવું તેની માહિતી નીચે મુજબ આપવામાં આવેલી છે.

Adijati Nigam Yojana | Gujarat Tribal Development Corporation | Adijati Nigam Gujarat
Image Credit:- Government Official Website (Adijati Nigam Website)
  • Google Search જઈને “Adijati Nigam Gujarat” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં Adijati Vikas Vibhag Gujarat ની Official Website ખુલશે.
  • હવે તમને Home Page પર “Apply for Loan” નામનું બટન દેખાશે, જેના પર Click કરવાનું રહેશે.
  • બટન પર ક્લિક કર્યા બાદ “Gujarat Tribal Development Corporation” નામનું નવું Page ખૂલશે.
  • જેમાં તમારા દ્વારા પ્રથમ વખત જ “Loan Apply” કરતા હશો તો “Register Here” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે વ્યક્તિગર આઈડી બનાવવાનું રહેશે.
  • તમે પોતાનું વ્યક્તિગત પેજ લોગીન કર્યા બાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.
  • ત્યારબાદ Apply Now પર ક્લિક કર્યા પછી વિવિધ યોજનાઓ ઓનલાઈન બતાવશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.
  • હવે તમારા દ્વારા “Self Employment” પર ક્લિક કર્યા પછી આપેલી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. જેને વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.

Online Form Submission

  • લાભાર્થીએ પોતાની Application Information ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, જામીનદારની વિગતો વગેરે નાખવાની રહેશે.
  • જેમાં યોજનાની પસંદગીમાં દરજીકામ માટેની લોન યોજના” પસંદ કરીને તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે.
  • તમે નક્કી કરેલા જામીનદારની મિલકતની વિગત, બેંક એકાઉન્‍ટની વિગત, અન્ય માંગ્યા મુજબના ડોક્યુમેંટ અપલોડ કરવાના રહેશે.
  • તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ ફરીથી એકવાર ચકાસણી કરીને એપ્લિકેશન સેવ કરવાની રહેશે.
  • Save કરેલી એપ્લિકેશનનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્‍ટ લઈને સાચવી રાખવાની રહેશે.

Important links of Tailoring Business Loan Yojana Gujarat 2022

Adijati Nigam Gujarat Official WebsiteClick Here
Direct Apply for Loan LinkClick Here
Login hereClick Here
Register HereClick Here
Forgotten Password?Click Here
Home PageClick Here
Important links

ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન સંપર્કની વિગતો

નિગમનું નામGujarat Tribal Development Corporation, Gujarat State
ઓફિસનું સરનામુંBirsa Munda Bhavan, Sector 10-A, Gandhinagar, Gujarat.
ઈ-મેઈલ આઈડીgog.gtdc@gmail.com
સંપર્ક નંબર+91 79 23253891, 23256843, 23256846
અધિકૃત વેબસાઈટhttps://adijatinigam.gujarat.gov.in/
ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન સંપર્કની વિગતો

FAQ’s of Silai Machine Yojana Gujarat 2022

દરજીકામ માટેની લોન યોજના હેઠળ કેટલું ધિરાણ આપવામાં આવે છે? 

લાભાર્થીઓને આ લોન યોજના હેઠળ કુલ રૂપિયા 50 હજાર રૂપિયાની લોન આપવામાં આવે છે.

દરજીકામ માટે લોન યોજનાનો લાભ લેવા માટે કેટલી આવક મર્યાદા નક્કી થયેલી છે?

કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000/- તથા શહેરી વિસ્તાર માટે 1,50,000/- ની આવક ધરાવતા હોય એમને આ યોજનાનો લાભ મળશે.

દરજીકામ માટેની લોન યોજનાનો લાભ કોને આપવામાં આવે છે?

આદિજાતિ વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા ગુજરાતના મૂળ નાગરિક હોય અને આદિજાતિ(ST) ના નાગરિકોને આપવામાં આવે છે.

Leave a Comment

close button