માનવ કલ્યાણ યોજના
માનવ કલ્યાણ યોજના કયા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ
કમિશ્નર કુટીર અને ગ્રામોદ્યોગ કચેરી, ગાંધીનગર આ યોજના બહાર પાડેલ છે
આ યોજનામાં શું લાભ મળે છે
માનવ કલ્યાણ યોજનામાં સાધન સહાયનો લાભ મળે છે.
વધુ માહિતી માટે ક્લિક કરો.
લાભાર્થીની પાત્રતા શું છે
BPL કાર્ડ ધરાવતા અને નિયત થયેલી
આવક મર્યાદા ધરાવતા સમાજના નબળા વર્ગને આ યોજનાનો લાભ આપવામાંં આવે છે.
વધુ માહિતી માટે ક્લિક કરો.
આ યોજનાનો લાભ લેવા અરજી કેવી રીતે કરવાની
માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટે
e-Kutir Portal
પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
લાભાર્થીઓને આ યોજનાનો લાભ શા માટે આપવામાં આવે છે
નવો ધંધા અને વ્યવસાય ચાલુ કરવા માટે આ યોજનામાં સાધન સહાય આપવામાં આવે છે.
વધુ માહિતી અને માર્ગદર્શન માટે કઈ કચેરીનો સંપર્ક કરવાનો
લાભાર્થીઓએ જિલ્લા કક્ષાએ "જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરવાનો
સરકારી યોજનાઓની નિયમિત માહિતી મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલ અને Whatsapp Groupમાં