WhatsApp ગ્રૂપમાં જોડાવો!
RBI New Rules: રિઝર્વ બેંકે બહાર પાડ્યા  નવા નિયમો, હવે લોન લેનાર વ્યક્તિઓને થશે આટલો ફાયદો.

RBI New Rules: રિઝર્વ બેંકે બહાર પાડ્યા નવા નિયમો, હવે લોન લેનાર વ્યક્તિઓને થશે આટલો ફાયદો.

Short Briefing : RBI Latest News for Change Rules | Reserve Bank of India New Rule 2023  | RBI New Rule | રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવ્યા  નવા નિયમો

ભારત સરકાર દ્વારા ઘણી બધી લોન યોજના અમલી કરેલ છે. SBI WhatsApp Banking Service, BOB WhatsApp Banking Service જેવી સેવાઓ પણ આર.બી.આઈના માર્ગદર્શન હેઠળ ચાલુ થઈ છે.  રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ હાલમાં જ EMI Based Personal Loan પર ફ્લોટિંગ-વ્યાજ દરોને રિસેટ કરવા માટે નવા નિયમ બહાર પાડ્યા છે. કેન્દ્રીય બેંકના અનુસાર, લોન મંજૂર કરતા સમયે બેંક અને NBFC સહિત બધી રેગુલેટેડ સંસ્થાઓએ તેમના દેવાદારોને સ્પષ્ટ રીતે જણાવવું પડશે કે, બેન્ચમાર્ક ઈન્ટરેસ્ટ રેટમાં કોઈ પણ ફેરફાર નહીં થવા પર તેમની ઈએમઆઈ, લોનની મુદ્દત કે બંને પર શું અસર થઈ શકે છે. બેંકના ખાતાધારકો જાણી લો, નવા નિયમો આ RBI Latest News for Change Rules આર્ટીકલથી જાણી શકશો.

RBI New Rules News 

રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયાએ કહ્યું કે, વ્યાજ દરોના કારણે EMI કે Loan મુદ્દત કે બંનેમાં જો ફેરફાર થાય છે. તો તેની જાણકારી યોગ્ય અને અધિકૃત  માધ્યમથી લોન લેતા વ્યક્તિઓને આપવી પડશે. ફ્લોટિંગથી ફેકિસ રેટની તરફ સ્વિચ કરવાથી શું થશે અને કેટલો ચાર્જ આવશે અને લોનની મુદ્દત દરમિયાન કેટલીવાર ઉધારકર્તા સ્વિચ કરી શકે છે. વ્યાજ દરોને રિસેટ કરવાના સમયે લોન લેનાર વ્યક્તિને તેમની બોર્ડ-અપ્રૂવ્ડ પોલિસીના અનુસાર, એક નિશ્ચિત દર પર સ્વિચ કરવાનો વિકલ્પ પ્રદાન કરશે.

હાલમાં નિયમ- વ્યાજ દરમાં વધારો થવા પર હાલ નાણાકીય સંસ્થા લોન લેનારા વ્યક્તિઓને માત્ર તે જણાવે છે કે, તેમની Loan Time કે EMI વધારવામાં આવી છે. આ દરમિયાન લોન લેનારા વ્યક્તિની પાસે કોઈ વિકલ્પ હોતો નથી. જો કે, કોઈ વ્યક્તિ તેની પસંદના અનુસાર, લોન કોન્ટ્રાક્ટને ફરીથી પ્રાપ્ત કરવા માટે નાણાકીય સંસ્થાને વ્યક્તિગત રૂપથી સંપર્ક કરી શકે છે.

Highlight Point of RBI New Rules News

આર્ટિકલનું નામRBI New Rules News 
RBI નું પૂરું નામReserve Bank of India
આરબીઆઈ દ્વારા શું નવા નિયમો બહાર પાડેલ છે?તાજેતરમાં RBI દ્વારા લોન સબંધિત નવા નિયમો બહાર પાડેલ છે.
અધિકૃત વેબસાઈટhttps://www.rbi.org.in/

Read More: Tar Fencing Yojana 2023 | પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ યોજના શું છે? 


કેટલા ફાયદાકારક છે નવા નિયમ

RBI દ્વારા નવા નિયમ આવવાથી પારદર્શિતા વધવાની સંભાવના છે. પરંતુ આ દરમિયાન ઊંચા વ્યાજ દરોને લેતી બેંકોને નકારી ન શકાય. ઉપરાંત, ફ્લોટિંગની જગ્યાએ ફિક્સ રેટવાળી લોનનો વિકલ્પ પસંદ કરવાનો યોગ્ય નિર્ણય નથી. કારણ કે, બંને વચ્ચે કિંમતનું અતર ઓછામાં ઓછું 500 બેઝિક પોઈન્ટ સુધી હોય છે.

ઉદાહરણ તરીકે, જ્યારે ડિસેમ્બર 2021માં વ્યાજ દર સૌથી ઓછા હતા, ત્યારે હોમ લોન પર ફ્લોટિંગ રેટ 6.5 ટકાથી શરૂ થયો, જ્યારે જે સમયે ફિક્સ રેટ 11-12 ટકા હતો. એટલા માટે આ સૂચનાનો ઉપયોગ ફાયદાકારક દરોને લોક કરવાના વિકલ્પના રૂપમાં ન કરી શકાય. આ ઉપરાંત લોન બંધ કરવી એક કઠોર પ્રક્રિયા છે અને આમાં ખર્ચ પણ સામેલ છે. એટલા માટે, સ્વિચ કરવાનો નિર્ણય એક લાંબી અને જટિલ પ્રક્રિયા સાબિત થઈ શકે છે.


Read More: LIC Jeevan Anand Plan : 1400 રૂપિયા જમા કરાવવા પર તમને મળશે 25 લાખ


યોગ્ય વિકલ્પની પસંદગી

આર.બી.આઈ દ્વારા બાકી રકમ અને મુદ્દત લાંબી છે, તો વ્યક્તિ વધારે E.M.I ની ચૂકવણી કરી શકે છે, જેથી સમયની અંદર લોન ચૂકવી શકાય. જો તેને માસિક આવકની સમસ્યા છે, તો લાંબાગાળાનો વિકલ્પ પસંદ કરવો યોગ્ય રહેશે.


RBI Latest News for Change Rules । આરબીઆઈ દ્વારા બદલેલ નવા નિયમો

આ આર્ટીકલ દ્વારા અમારા પ્રિય વાંચકોના લાભકારક થાય તેવી માહિતી આપેલ છે. આ આર્ટીકલ RBI New Rule News  ની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે આપ જેવા વાંચકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. આશા રાખી શકીએ છીએ. તમને અમારા દ્વારા લખાયેલ આર્ટિકલ જરૂર પસંદ પડ્યો હશે. 

કોઈ અજાણી વ્યક્તિ KYC ના નામે તમારો એકાઉન્ટ નમ્બર કે OTP માંગે તો ક્યારેય આપશો નહિ.  બેન્ક કે સરકાર ક્યારેય ફોન પર તમારો OTP કે એકાઉન્ટ ની વિગતો માંગતી નથી.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો આ આર્ટીકલ RBI Latest News for Change Rules ને લગતો સવાલ હોય, તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને અથવા Contact us પૂછી શકો છો. અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો, તમારા મિત્રો સાથે જરૂર Share કરો.

Leave a Comment