WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Dukan Sahay Yojana । દુકાન ખરીદવા માટે મળશે રૂ.10 લાખની લોન

Dukan Sahay Yojana । દુકાન સહાય યોજના

સરકાર દ્વ્રાર દરેક જાતિના વિકાસ માટે ખુબજ કામ કરી રહી છે. આ માટે તેને અલગ વિભાગ જેવાકે બિન-અનામત આયોગ, આદિજાતિ વિકાસ વિભાગ વગેરે. આદિજાતિ વિભાગ દ્વારા પોલ્ટ્રી ફાર્મ લોન યોજના, તબેલા લોન યોજના, સિલાઈ મશીન માટે લોન યોજના જેવી યોજનાઑ ચલાવવામાં આવે છે. આજના આ આર્ટીકલમાં આપણે Dukan Sahay Yojana વિષે વિગતવાર માહિતી મેળવીશું. આ માટે તમારે અમારો આ આર્ટીકલ અંત સુધી વાંચવો પડશે.

Dukan Sahay Yojana

આદિજાતિ વિભાગ ગુજરાત એ અનુસુચિત જન જાતિના નાગરિકોના હિતમાં અવિરત પણે કામ કરે છે. આદિજાતિના નાના વ્યવસાયકારોને વ્યવસાયનું સ્થળ અથવા દુકાન ખરીદવા માટે બેન્કો તેમજ અન્ય સંસ્થાઓ પાસેથી ઊંચા વ્યાજના દરે લોન લેવામાં મુશ્કેલી પડતી હોય છે. આ સમસ્યાનો નિવારણ માટે વિભાગ દ્વારા Dukan Sahay Yojana બહાર પાડવામાં આવી છે. જેથી અનુસુચિત જન જાતિના નાગરિકો જીવન ધોરણ ઉચું લાવી શકે અને પગભર થઇ શકે.

Hightlight Point

આર્ટિકલનું નામDukan Sahay Yojana
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશઆદિજાતિના ઇસમોની આર્થીક સ્થિતિ સારી ન હોવાને કારણે તેમ જ ખૂબ નબળી હોવાને કારણે બેન્કો તેમજ અન્ય સંસ્થાઓ પાસેથી ઊંચા વ્યાજના દરે લોન લેવામાં મુશ્કેલી પડતી હોવાથી આદિજાતિના નાના વ્યવસાયકારોને વ્યવસાયનું સ્થળ અથવા દુકાન ખરીદવા માટે વ્યાજ સહાય આપવાથી જીવન ધોરણ ઉચું લાવી શકે અને પગભર થઇ શકે.
ક્યા લાભાર્થીઓને આ લોન મળશે?ગુજરાતના એસ.ટી (ST) ના નાગરિકો
યોજના હેઠળ લોનની રકમ કેટલી મળશે?આ યોજના હેઠળ લાભાર્થી ને 10 લાખ સુધીની લોન આપવામાં આવે છે.
લોન પર વ્યાજદર કેટલો લાગશે?વાર્ષિક 4% પ્રમાણે
લોન માટે ક્યાં-ક્યાં જોઈએ?આ યોજના માટે જે ડોક્યુમેન્‍ટ જોઈએ તેની માહિતી અહિં ક્લિક કરો.
Official WebsiteOffice Website
Online ApplyDirect Online Apply

Read More:- Pashu Sanchalit Vavaniyo | પશુ સંચાલિત વાવણીયો @ikhedut Portal



Read More:- How to Pay Gujarat Gas Bill Payment | ગુજરાત ગેસનું બિલ કેવી રીતે ભરવું?


દુકાન સહાય યોજના માટેની પાત્રતા 

aa દુકાન સહાય યોજના માટે કેટલીક પાત્રતા અને લાયકાત કેટલી હોવી જોઇએ બાબત વિશે થોડું જાણી લઈએ.

  • અરજદાર આદિજાતિનો હોવો જોઇએ.
  • અરજદાર નાના વ્યવસાયકાર હોવા જોઇએ.
  • અરજદારને એક જ સ્થળે અથવા વ્યવસાયના હેતુ માટે લોન સહાય મળી શકશે.
  • અરજદારની કૌટુમ્બિક વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ . ૧,૨૦,૦૦૦ / તેમજ શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા રૂ .૧,૫૦,૦૦૦ થી વધતી ન હોય તેવાને આ યોજનાનો લાભ મળશે.
  • લાભાર્થી પાસે આધારકાર્ડ હોવું જોઇએ.
  • લાભાર્થી પાસે ચૂંટણીકાર્ડ પણ હોવું જોઈએ.
  • અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઇએ.

Read More: PM Kisan Yojana 15th Installment Status Check : પીએમ કિસાન યોજનાનો 15 મા હપ્તાની સહાય જમા થઈ કે નહિ? તે અહિંથી ચેક કરો.


દુકાન સહાય યોજનામાં વ્યાજદર અને ફાળો

Dukan Sahay Yojana માં વ્યાજદર કેટલો રહેશે તથા લાભાર્થીએ કેટલો ફાળો આપવાનો રહેશે, તેની માહિતી નીચે મુજબ છે.

  • લાભાર્થીને રૂપિયા 10 લાખ નું ધિરાણ મળશે.
  • લાભાર્થી બેંકેબલ યોજના હેઠળ લોન લે અને ૪ ટકા વ્યાજ વ્યકિત ભોગવે.
  • વધુમાં વધુ રૂ . ૧૦ લાખની લોન ઉપર ૪ ટકા ઉપરના વ્યાજની સહાય રૂ . ૧૫૦૦૦/- છે.
  • શહેરી વિસ્તાર માટે રૂ. ૧૦.૦૦ લાખની અને અન્ય વિસ્તાર માટે રૂ . ૫.૦૦ લાખની લોન મળવા પાત્ર છે.
  • આ યોજનામાં લાભાર્થી ફાળો ભરવાનો રહેતો નથી॰
  • આ લોન માટે અરજદાર પાસે સગવડ હોય તો અરજદાર લોન લીધા બાદ નિયત સમય કરતા પહેલાં પણ લોનની ભરપાઈ કરી શકે છે.

Dukan Sahay Yojana । દુકાન સહાય યોજના

How To Online Apply Of Dukan Sahay Yojana

Dukan Sahay Yojanaનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની Step by Step માહિતી મેળવીશું. જે માહિતી નીચે મુજબ છે.

Adijati Vikas VIbhag
  • જેમાં Adijati Vikas Vibhag Gujarat” ની અધિકૃત વેબસાઈટ ખૂલશે.
  • હવે તમને Home Page પર ”Apply for Loan” નામનું બટન દેખાશે, જેના પર ક્લિક કરવાનું રહેશે.

Sing Up

  • બટન પર ક્લિક કર્યા બાદ “Gujarat Tribal Development Corporation” નામનું નવું Page ખૂલશે.
  • જેમાં તમારા દ્વારા પ્રથમ વખત જ “Loan Apply” કરતા હશો તો “”Sing Up” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે Personal ID બનાવવા માટે વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે.
  • તમામ વ્યક્તિગત માહિતી ભર્યા બાદ captcha code નાખ્યા બાદ “Sing Up” બટન પર ક્લિક કરવાનું રહેશે.

Application Login

  • તમે Personal Login બનાવ્યા પછી “Login here” માં પોતાના Login ID અને Password નાખી Login In કરવાનું રહેશે.
  • તમે પોતાનું વ્યક્તિગત પેજ લોગીન કર્યા બાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.
  • Apply Now પર ક્લિક કર્યા બાદ ઘણી બધી યોજનાઓ Online બતાવશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.
  • હવે તમારા દ્વારા “Self Employment” પર ક્લિક કર્યા પછી આપેલી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. જેને વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.

My Application

  • Apply Now કર્યા બાદ તમારે “”My Application” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે APPLICANT INFORMATION, અરજીની વિગત, અરજદારની મિલ્કત અંગે ની વિગત તથા લોનની માહિતી ભરવાની રહેશે.
  • લાભાર્થીએ પોતાની Application Information ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, જામીનદારની વિગતો વગેરે નાખવાની રહેશે.
  • જેમાં યોજનાની પસંદગીમાં “દુકાન સહાય યોજના” પસંદ કરીને તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે.
  • તમે નક્કી કરેલા જામીનદારની મિલકતની વિગત, બેંક એકાઉન્‍ટની વિગત, અન્ય માંગ્યા મુજબના ડોક્યુમેંટ Upload કરવાના રહેશે.
  • તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ ફરીથી એકવાર ચકાસણી કરીને એપ્લિકેશન save કરવાની રહેશે.
  • છેલ્લે, કન્‍ફર્મ કરેલી અરજીનો એપ્લિકેશનનો number જનરેટ થશે. જેની Print લઈને સાચવી રાખવાની રહેશે.

Read More:- Chaff Cutter Yojana 2023 | ચાફટ કટર સહાય યોજના


FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

1.   Dukan Sahay Yojana હેઠળ કેટલું ધિરાણ આપવામાં આવે છે? 

જવાબ: ગુજરાતના લાભાર્થીઓને આ યોજના હેઠળ કુલ રૂપિયા 10 લાખની લોન આપવામાં આવે છે.

2.   દુકાન સહાય યોજનાનો લાભ લેવા માટે કેટલી આવક મર્યાદા નક્કી થયેલી છે?

જવાબ: લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000/- તથા શહેરી વિસ્તાર માટે 1,50,000/- ની આવક ધરાવતા હોય એમને આ યોજનાનો લાભ મળશે.

3. દુકાન સહાય યોજના લોન કેટલા વ્યાજદર સાથે આપવામાં આવે છે?

જવાબ: દુકાનનો નવો વ્યવસાય ચાલુ કરવા માટે આ ધિરાણ આપવામાં આવે છે. જેનો વ્યાજદર માત્ર 4% હોય છે.  

Leave a Comment